Pradhan Mantri Awas Yojana 2024: ₹1.5 લાખ સુધીની સહાય, PM આવાસ યોજનામાં અરજી કરવાની આજે જ છેલ્લી તારીખ

પ્રધાનમંત્રી આવાસ યોજના

Pradhan Mantri Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ પૂરા પાડવાના ઉદ્દેશ્યની એક મુખ્ય પહેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને તેમના ઘરની માલિકીના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય અને અન્ય સહાય આપે છે.   પાત્રતા માપદંડ: PM આવાસ યોજના … Read more